Posts

AK VICHAR

Image
બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે .. ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો. તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે.. 50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.. ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું... એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે... કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...? ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે.... સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો... આજે બાળકોને બ...

RAMAYAN

Image
ચિંતન .....                             રામાયણ ....       આ લોકડાઉન ના સમય મા રામાયણ નું પ્રસારણ ફક્ત મનોરંજન માટે નથી પણ સંસ્કાર શીખવા નું એક સાધન છે ...       કોરોના ની મહામારી મા દેશ માટે કેન્સર બનેલા તત્વો પણ રામાયણ ના ખલનાયકો થી પણ ઘણું બધું શીખી શકે છે ...    રામાયણ ના નાયકો રામ , લક્ષ્મણ , ભરત શીખવાડે છે કે રાષ્ટ્ર માટેકેવી રીતે જીવવું .. જ્યારે ખલનાયકો શીખવાડે છે કે રાષ્ટ્ર માટે કેવી રીતે મરવું ...     કુંભકર્ણ શીખવાડે છે કે રાજા ની નિતી ઓ , કાર્ય પસંદ ના હોય તો પણ રાષ્ટ્રદ્રોહ ના કરાય ,  સૈનિકો , વૈઘો પર પત્થર ના ફેંકાય , દેશ મા ઉપદ્રવ ના ફેલાવાય..          જ્યારે દેશ મુશ્કેલી મા હોય તો પ્રત્યેક નાગરીકો નું એકમાત્ર કર્તવ્ય છે’ રાષ્ટ્ર ની રક્ષા ‘ અંદરુની અસહમતિ હોય, તમને રાજા કે એમની નિતીઓ ના ગમતી હોય તો  તે પાછળ થી પણ સુલજાવી સકાય છે..જો રાષ્ટ્ર જ નહી રહેશે તો તમારી સહમતિ કે અસહમતિ નું કોઈ। મૂલ્ય...

Kharaghoda village and Details

Image
 Country  India State Gujarat District Surendranagar Population (2001)  • Total 10,927 Languages  • Official Gujarati, Hindi Time zone UTC+5:30 (IST) Vehicle registration GJ Website gujaratindia.com  Census codes relevant to Kharaghoda (CT) Village State code: 24 District code: 475 Taluka code: 03790  ખારાઘોડા ભારતનાં ગુજરાત રાજ્યમાં કચ્છનાં નાનાં રણના છેવાડે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક ગામ છે. મીઠા ઉદ્યોગના વિકાસને કારને આ ગામ મીઠાના વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ખુબ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાના મોટા ભાગના વેપારીઓ ૮ કિ.મી. દૂર આવેલા પાટડી ગામમાં રહે છે. ખારાઘોડા — ગામ —  ખારાઘોડા ખારાઘોડાનુ ગુજરાત અને ભારતમાં સ્થાન મુંબઇ રાજ્યના બ્રિટિશ શાસન દરમ્યાન ખારાધોડા અમદાવાદ જિલ્લાનો ભાગ હતું પણ હવે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. વિરમગામ-ખારાઘોડા રેલ્વે લાઇન ત્યાંના મીઠાના ઉત્પાદનના કારણે બી.બી. એન્ડ સી. આઇ. રેલ્વેના જમાનામાં નાખવામાં આવી હતી. રણના કિનારે આવેલું ખારા...
Image
 Jay bahuchar ma (Bahucharaji) બહુચર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. [૧] [૨]  અન્ય એક લોકવાયકા પ્રમાણે બહુચરાજી બાપલદાન દેથા નામક ચારણની પુત્રી હતા. તે અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને "ત્રાગું" કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચરા માતાની આરાધના કરી. [૩]  હાલમાં  ભારતમાં હીજડા  (નપુંસક, નાન્યતર જાતિ) લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે, તેમને પોતાની આરાધ્ય દેવી માને છે.